रविवार, 21 अप्रैल 2019

હરિરસ પાઠ



હરિરસ પાઠ....જય સોનલ શક્તિ.. .સાથે જણાવવાનું કે તા.૨૨-૪-૧૯ ને સોમવારે રાત્રે ૯-૩૦ વાગ્યે સ્વ.ગઢવી લક્ષ્મીબેન ખેંગારભાઈ વિસાણી ના બારમા નિમિત્તે હરિરસ પાઠ રાખવામાં આવેલ છે.. સ્થળઃ પાંચ વાળી... આદિપુર..... વક્તા..આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર... દ્વારા હરિરસ પાઠ કરીને સદગત્ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે...... નોંધઃ શંખઢોળ રાખવામાં આવેલ નથી......સૌ ભાઈઓ.. બહેનો ને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે...જય સોનલ શક્તિ...

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...