बुधवार, 26 सितंबर 2018

હરીરસ કથા નુ આયોજન

જય સોનલ શક્તિ
જય સોનલ શક્તિ સાથે જણાવવાનું કે આગામી તારીખ:27/09/2018 થી 03/10/2018 સુધી આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર દ્વારા પીત્રુ મોક્ષ અર્થે સાત દિવસ હરીરસ કથા નુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીરસ કથામા પોતાના પીત્રુ ની છબી રાખવા ઈચ્છુક હોય તો તે છબી નિશુલ્ક પણે રાખી સકાશે.
મુખ્ય યજમાન *નારાયણનંદ સરસ્વતી ચંપલેશ્વર આશ્રમ માંડવી*
આપ સર્વે ને હરીરસ કથામા ઉપસ્થિત રહેવા ભાવ ભર્યું આમંત્રણ છે

વક્તા: રામભાઈ કે ગઢવી આદિપુર
સ્થળ: આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર કાર્યાલય,અંબેમાં મંદિર,સથવારા સમાજવાડી ની બાજુમા
કથાનો સમય: તા 27/09/2018 થી 3/10/2018 દરરોજ સાંજે 5:30 થી 6:30 કલાકે

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...